8ક્યે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ.મારી નજર હું તારા પર રાખીને તને બોધ આપીશ.
9ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી,જેને કાબૂમાં રાખવા માટે ચોકડા તથા લગામની જરૂર છે,નહિ તો તું જ્યાં લઈ જવા ચાહે ત્યાં તેઓ આવી ન શકે, માટે તેઓના જેવો અણસમજુ ન થા.
10દુષ્ટોને ઘણી તકલીફો સહન કરવી પડે છેપણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ તો તેમની કૃપાથી ઘેરાશે.